માણસ ભલે લાખ
સમજદાર હોય પણ જો
કોઈની લાગણી ના સમજે તો એ
સમજદારીનો કોઈ મતલબ નથી !!
છલકાઈ પછી જ તેની
સુંદરતા બહાર આવે
પછી એ પાણી હોયકે લાગણી