જરૂરી નથી કે
સૌ કોઈ આપણને સમજી શકે,
ત્રાજવું તો ફક્ત વજન માપી શકે છે
ક્વોલિટી નહીં.
માણસ ભલે લાખ
સમજદાર હોય પણ જો
કોઈની લાગણી ના સમજે તો એ
સમજદારીનો કોઈ મતલબ નથી !!
जीवन की परीक्षा में,
कोई अंक नहीं मिलते हैं
पर, लोग आपको हृदय से
स्मरण करें तो समझ लेना
आप उतीर्ण हो गए