આંબો નહી તો,
લીમડો – પીપળો વાવ,
કંઈ ના કર તો,
બાવળ ને જગ્યા આપ…
તમે માળા બદલો,
મંદિર બદલો કે
ભગવાન બદલો...
પણ સારા પરિણામ માટે
એક વાર તમારા વિચાર બદલો.
જીવન મા ખરેખર કોઈના
અંગત બનવું હોય તો
એ હદ સુધી બનો કે...
જ્યારે એ તકલીફ માં હોય
ત્યારે ભગવાન ને પછી
પહેલા તમને યાદ કરે...
સુપ્રભાત
તમે કેટલા ખુશ છો એના
કરતા વધુ મહત્વ એ વાતનું છે
કે તમારા લીધે કેટલા
લોકો ખુશ છે...
તમારી સાચી કિંમત
એમાં છે કે તમે શું છો,
એમાં નથી કે
તમારી પાસે શું છે.
જીવનમાં શ્વાસ અને વિશ્વાસ
બંને ની સરખી જરુરિયાત છે,
"શ્વાસ" ખતમ
તો જિંદગી ખતમ,
"વિશ્વાસ" ખતમ
તો સંબંધ ખતમ..!