જે કહી દીઘું એ શબ્દો હતા
જે ન કહી શક્યા
એ લાગણી હતી
અને જે કહેવું છે છતા
પણ કહી નથી શકતા
એ મયાઁદા છે...!
खुशी के लिए काम करोगे
तो ख़ुशी नहीं मिलेगी,
लेकिन खुश होकर
काम करोगे,
तो ख़ुशी और सफलता
दोनो ही मिलेगी
જીવનમાં શ્વાસ અને વિશ્વાસ
બંને ની સરખી જરુરિયાત છે,
"શ્વાસ" ખતમ
તો જિંદગી ખતમ,
"વિશ્વાસ" ખતમ
તો સંબંધ ખતમ..!
જીવન મા ખરેખર કોઈના
અંગત બનવું હોય તો
એ હદ સુધી બનો કે...
જ્યારે એ તકલીફ માં હોય
ત્યારે ભગવાન ને પછી
પહેલા તમને યાદ કરે...
સુપ્રભાત
તારે… A.C. માં છે રહેવું,
વાણી વિલાસમાં છે રચવુ,
ઉછેરવુ નથી તારે
એકેય ઝાડવુ,
તોયે….
ગાડી તારી રહે છાંયડે
એ ઇચ્છવુ...?














