હુ દુનિયા સામે
લડી શકુ છુ પણ,
મારા અંગત લોકો સામે
લડી શક્તો નથી…
કારણ કે……
એમની સાથે મારે
“જીતવુ” નથી પણ
“જીવવુ” છે.
જો મહેનત કાર્ય પછી
પણ સપના પુરા નાં થાય
તો રસ્તો બદલો
પણ સિધ્ધાંત નહિ.....
વૃક્ષ પણ હંમેશા પાંદડા
બદલે છે મૂળ નહિ......
સમય કયારેય ખરાબ
હોતો નથી પણ
આપણી ઈચ્છા સમય
સાથે પૂરી ન થાય એટલે
સમય ખરાબ લાગે છે.
વીચાર કેટલો આવે છે
એ જરૂરી નથી, પણ
વીચાર કેવો આવે છે
એ જરૂરી હોય છે...
જિંદગી ને સાહેબ
વાંસળી જેવી બનાવો
ભલે ને એમાં છેદ
ગમે તેટલા હોય પણ
અવાજ તો મધુરજ
નીકળવો જોઈએ
ઘમંડ કયારેય ના કરવો
પોતાના નસીબ પર
સાહેબ...
એક કાંકરી પણ મોઢામાં ગયેલ
કોળીયો બહાર કઢાવી શકે છે
ઊંઘ આવે તો સુઈ જાઓ
પરંતુ જાગીને એક પણ
પળ નકામી વેડફશો નહી
સાહેબ..
હારીને માણસ ક્યારેય
નથી કંટાળતો, પણ
કંટાળીને હારી જાય છે .
વધુ પડતી આશા ના રાખો,
કેમ કે એ વધુ દુઃખી કરે છે
શીખામણ માંથી રસ્તા
મળતા હશે પણ
દીશાઓ તો ભૂલો
કરવાથી જ મળે છે.
વ્યક્તિ શું છે
એ મહત્વનું નથી
પણ એ વ્યક્તિમાં શું છે
એ બહુ મહત્વ નું છે…
વાત ચાહે કોઈ પણ હોય
સાહેબ
એને ફેલાવનર હમેંશા
આપણા જ હોય છે....
તારે… A.C. માં છે રહેવું,
વાણી વિલાસમાં છે રચવુ,
ઉછેરવુ નથી તારે
એકેય ઝાડવુ,
તોયે….
ગાડી તારી રહે છાંયડે
એ ઇચ્છવુ...?