ક્યારેક તમે બીજા માટે માંગીને જોવો, તમારે ક્યારેય માંગવાનો વારો નહી આવે.
કહેતા નહી ભગવાન ને, કે સમસ્યા વીકટ છે... કહી દો સમસ્યાને કે ભગવાન મારી નીકટ છે...
અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં પારકાનું અજવાળું કામ ના આવે.
આ દુનીયા માં ભગવાન ને યાદ કરવા વાળા કરતા, સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે
વીચાર કેટલો આવે છે એ જરૂરી નથી, પણ વીચાર કેવો આવે છે એ જરૂરી હોય છે...
અહંમ તો બધાને હોય છે, પરંતુ નમે એજ છે સબંધોની સાચી મહાનતા
શીખામણ માંથી રસ્તા મળતા હશે પણ દીશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે.
નસીબ હંમેશા સાહસી લોકોની જ સહાય કરે છે.
મહાન બનવા માટે પોતાના મગજ પર કાબુ જરૂરી છે
રૂપ કે કુળ ગૌરવ વધારતા નથી, ઈમાનદારી જ માણસ નું સાચું ગૌરવ છે...
ભૂલોથી અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે...
વધુ પડતી આશા ના રાખો, કેમ કે એ વધુ દુઃખી કરે છે