જેવી રીતે લોકો
મૃતકોને કાંધ આપવી
પૂણ્ય સમજે છે,
કદાચ એ જ રીતે જીવતા માણસને
સહારો આપવાને પુણ્ય સમજવા લાગે તો
જિંદગી સરળ થઈ જશે...
सफलता के लिए सिर्फ कल्पना ही नहीं,
सार्थक कर्म भी जरूरी है....
सीढ़ियों को देखते रहना ही पर्याप्त नहीं है,
सीढ़ियों पर चढ़ना भी जरूरी है....!!!!
If you're not making mistakes,
then you're not doing anything.
I'm positive
that a doer makes mistakes
ખરતા પાંદડાં એ દુનિયા નું સૌથી
મોટું સત્ય સમજાવ્યું કે...
બોજ બન્યા તો તમારા પોતાના
જ તમને પાડી દેશે...















