મન થી વાત કરવી અને કોઈનું મન રાખવા વાત કરવી એમાં ઘણો તફાવત છે.
વીતેલા સમયને યાદ ન રાખો તો ચાલશે પણ તેમાંથી મળેલા અનુભવને કાયમ યાદ રાખજો
સાહેબ.. હારીને માણસ ક્યારેય નથી કંટાળતો, પણ કંટાળીને હારી જાય છે .
વાત ચાહે કોઈ પણ હોય સાહેબ એને ફેલાવનર હમેંશા આપણા જ હોય છે....
માણસ હમેંશા વીચારે છે કે ભગવાન છે કે નહી ? પણ ક્યારેય એ નથી વીચારતો કે પોતે માણસ છે કે નહી ??
"ભૂલ" પીઠ જેવી છે... સાહેબ... બીજા ની દેખાઈ,આપણી નઈ...
હાલ પૂછવાથી કોઈ સારું નથી થઈ જતું પણ.. એક આશા મળે છે કે દુનીયાની ભીડમાં પણ કોઈ આપણું છે
કોઈ ની ભૂલ થાય તો સાહેબ તક આપો તકલીફ નહીં..!
વધારે દૂર જોવાની રાહ માં ઘણું બધું નજીક થી જતું રહે છે...
તાપણાં અને આપણાં બંનેની એક ખાસીયત છે બહુ નજીક પણ ના રહવું, અને બહુ દૂર પણ ના રહેવું શુભ સવાર
જો મહેનત કાર્ય પછી પણ સપના પુરા નાં થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ..... વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ......
ધીરજ અને સહનશીલતા કમજોરી નથી, સાહેબ એ તો અંદરની તાકાત હોય છે, જે બધા પાસે નથી હોતી..