કોઈને ખરાબ ચીતરવા નહી
કારણ કે એમા કલર તો
આપણો જ વપરાય છે
જીવનમાં જ્યારે ખરાબ
તબક્કામાંથી પસાર થતા હોઈએ અને
વિચાર આવે કે ક્યાં છે ઇશ્વર
ત્યારે યાદ રાખવું કે
પરિક્ષા દરમ્યાન શિક્ષક હંમેશા
ચૂપ જ રહે છે.
अच्छे के साथ अच्छा बनें
बुरे के साथ बुरा नहीं
क्योंकि हीरे को हीरे से
तराशा तो जा सकता है
पर कीचड़ से कीचड़
साफ़ नहीं हो सकता है